સોમવાર, 17 ડિસેમ્બર, 2012

કચ્ચે લોગ

આઈને સે બિગડ બૈઠે
જિન કી સૂરત જિન્હેં દિખાઈ ગઈ
સાહિર લુધિયાનવી

વ્યક્તિ સત્યનો સામનો નથી કરી શકતો. લોકો સત્યથી રૂબરૂ કરાવનાર વ્યક્તિથી જ રિસાઈ જાય છે.

આ હકીકતને પત્રકારો, લેખકો, કવિઓથી વધારે સારી રીતે કોણ સમજી શકે? આ લોકો સમાજમાં વ્યાપ્ત ષડયંત્રો, કૌભાંડો, ગેરવ્યવસ્થાને ખુલ્લા પાડે છે. ત્યારે એમાં સંડોવાયેલા લોકો આમનાથી રિસાઈ જાય છે. ક્યારેક એવું ય બને છે. સંડોવાયેલાઓ આઈનાને તોડી પણ નાંખે છે.

તા.૧૧।૦૩।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિંન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો