અદાવત દિલમેં રખતે હૈં મગર યારી દિખાતે હૈં
ન જાને લોગ ભી ક્યા ક્યા અદાકારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખરે 'અકેલા'
હિન્દીમાં 'મુખ મેં રામ બગલ મેં છુરી' કહેવત છે. કવિએ તે કહેવતના અર્થને મત્લામાં વ્યક્ત કર્યો છે. કવિના મતે જગતના લોકો ઉત્તમ અભિનેતા છે. મનમાં દ્વેષ હોય, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ હોય પણ ઉપરથી હસતું મોં રાખે. મનોમન શ્રાપ આપતા હોય ઉપરથી મધઝરતા શબ્દોમાં વાત કરે.
અભિનય શું છે? નક્કી કરેલ ચોક્કસ લાગણીને ચોક્કસ સ્થાને ચોક્કસ પળે ચોક્કસ અંદાજમાં વ્યક્ત કરવાની કળાનું નામ અભિનય. તમને વાસ્તવિક જીવનમાં ઉત્તમ કક્ષાના ઘણા અભિનેતા મળી જશે. જે ઉપર મુજબનો ઢોંગ કરે છે
તા.13।05।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
ન જાને લોગ ભી ક્યા ક્યા અદાકારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખરે 'અકેલા'
હિન્દીમાં 'મુખ મેં રામ બગલ મેં છુરી' કહેવત છે. કવિએ તે કહેવતના અર્થને મત્લામાં વ્યક્ત કર્યો છે. કવિના મતે જગતના લોકો ઉત્તમ અભિનેતા છે. મનમાં દ્વેષ હોય, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ હોય પણ ઉપરથી હસતું મોં રાખે. મનોમન શ્રાપ આપતા હોય ઉપરથી મધઝરતા શબ્દોમાં વાત કરે.
અભિનય શું છે? નક્કી કરેલ ચોક્કસ લાગણીને ચોક્કસ સ્થાને ચોક્કસ પળે ચોક્કસ અંદાજમાં વ્યક્ત કરવાની કળાનું નામ અભિનય. તમને વાસ્તવિક જીવનમાં ઉત્તમ કક્ષાના ઘણા અભિનેતા મળી જશે. જે ઉપર મુજબનો ઢોંગ કરે છે
તા.13।05।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો